મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું
સરકારી કચેરીમાં અગત્યની કામગીરી હોય તેને જ પ્રવેશ અપાશે રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં આજથી 30 એપ્રિલ સુધી સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ
મોરબી : કોરોના સંક્રમણને ધ્યાને...
મોરબી સિવિલ અને આરોગ્ય વિભાગમાં તબીબી સ્ટાફની કારમી અછત સર્જાઈ
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અને સિવિલ હોસ્પિટલના અનેક કર્મચારી સંક્રમિત થતા કોરોનાની કામગીરીને માઠી અસર
મોરબીમાં કોરોના કાબુમાં લેવા નિવૃત તબીબી સ્ટાફની પણ મદદ લેવાશે
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય...
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર વધી !!
હાલ એક જ દિવસમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો : આજે 70 બોટલ આવી
મોરબી : હાલ મોરબીમાં કાતિલ કોરોના વિકરાળ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરો...
મોરબીના ખાખરેચી ગામે માસ્ક-સેનીટાઇઝરનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી: હાલ દેશમાં કોરોનાની બીજી લ્હેર હાહાકાર મચાવી રહી છે. કોવિડ-19 નું નવું મ્યુટેશન નાગરિકોને ઝડપથી ચેપગ્રસ્ત બનાવવા સાથે ઘાતક પણ નીવડી રહ્યું છે. ત્યારે ખાખરેચી ગામમાં ગ્રામજનોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે...
મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ રખાયો
જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ રખાયો
મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ...























