મોરબીમાં મોતનું તાંડવ નિહાળતી સરકાર નક્કર પગલાં લેશે?
72-72 કલાક બાદ પણ બેડ વધારવામાં, ઓક્સિજન પૂરો પાડવામાં અને રેમડેસીવીર ઇન્જેક્શન લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું !!
રાજકોટ માટે સુવિધા થાય તો મોરબીની જનતા માટે કેમ નહીં લોકોમાં મોટો સવાલ?
મોરબીમાં કોંગ્રેસ, આમ...
ટંકારાના સજનપરમાં 10 દિવસીય સ્વયંભૂ લોકડાઉન
ગ્રામપંચાયતે તારીખ 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી
ટંકારા : ટંકારાના સજનપર ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તા. 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જોકે,...
કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...
ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...
મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મૃત્યુ
ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી પડી
મોરબી : હાલ મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાના પાસે ટેન્કર બંધ પડ્યા બાદ નીચે જઈને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર ચાલુ...
ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું લોકો દ્વારા જ સ્વૈચ્છિક લોકડાઉન
ટંકારા: હાલ તાલુકાના હડમતીયા ગ્રામપંચાયતે વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
ટંકારાના હડમતીયા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ...























