મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે
રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું
મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.
મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...
મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન
મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...
ટંકારા: સખી મંડળના બહેનોએ કોરોના વોરિયર્સ માટે 1 હજારથી વધુ રાખડીઓ બનાવી !!
રક્ષાબંધનના પર્વ નિમિત્તે કોરોનાથી પ્રજાને બચાવવા માટે સતત સક્રિય રહેતા કોરોના વોરિયર્સના રક્ષણ માટે ટંકારાના સખી મંડળની બહેનોનું પ્રશંસનીય કાર્ય
ટંકારા : તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો...
કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ
મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ...
મોરબીમાં જલારામ મંદિર ખાતે ૪ એપ્રિલે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવારના સહયોગથી નિ:શુલ્ક કેમ્પનું આયોજન
મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ...
















