મોરબી-માળીયા (મી.)ના 29 જેટલા રસ્તાઓ રૂ. 49.99 કરોડના ખર્ચે રી-કાર્પેટ કરવામાં આવશે, ધારાસભ્યે જોબ...
ધારાસભ્ય તેમજ ભાજપના તાલુકા અને જિલ્લા સંગઠનની રજૂઆતો ફળી
મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં) વિધાનસભા મત વિસ્તારના હૈયાત રસ્તા કે જે સાત વર્ષથી વધુ સમયથી રી-કાર્પેટ ન થયેલ હોય તેવા...
મોરબીના વિરમગામ નજીક માતાના અગ્નિસંસ્કાર માટે સુરતથી મોરબી આવી રહેલા દંપતીની કારને રસ્તામાં નડ્યો...
વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર મોરબીના દંપતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા મૃતક માતાના અંતિમ દર્શનથી પણ વંચિત : અરેરાટી
મોરબી : જીવનમા ઘણા એવા બનાવો બનતા હોય છે જે જાણીને એવું લાગે કે કુદરત પણ...
મોરબી : 10ના ચલણી સિક્કા અને 5 રૂપિયાની નોટ ન લેવામાં આવતી હોવાની ...
મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લા તેમજ શહેરમાં નાણાકીય લેવડદેવડ માટે દસ રૂપિયાના દરના ચલણી સિક્કા તથા 5 રૂપિયાના દરની ચલણી નોટો સ્વીકારવાની...
મોરબીમાં પેટા-ચૂંટણી વખતે શરૂ કરેલી સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ છે? : કોંગી અગ્રણીનો...
પેટા-ચૂંટણી સમયે સાંસદ મોહનભાઇએ અંગત રસ લઇ કરાવેલા પ્રાથમિક સુવિધાના કામો માત્ર મત મેળવવા પૂરતો દેખાવ હોવાનો કોંગ્રેસના રમેશભાઈ રબારીનો ધારદાર આક્ષેપ
મોરબી : હાલ મોરબી શહેરના નાગરિકોની સુખ-સુવિધા એવા ભૂગર્ભ ડ્રેનેજને સફાઈની...
મોરબી: ભડિયાદમાં પ્લોટ ફાળવણી તથા ત્રાજપરમાં સનદ મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા પ્રતીક ઉપવાસ
અનેક લેખિત રજૂઆત છતાં તંત્રએ આંખ આડા કાન કરતા તંત્રને જગાડવાનો વિનમ્ર પ્રયાસ
મોરબી : હાલ મોરબી તાલુકાનાં ભડિયાદમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગામતળની જમીનમાં રહેણાંક હેતુથી ગરીબ અને મજુર વર્ગના લોકોને પ્લોટ...
















