Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી : પરિણીતાના ઘરસંસારને તૂટતો બચાવી લેતી 181 અભયમની ટીમ

મોરબી : મોરબી 181 અભયમની ટીમે પીડિતા, પિયર પક્ષ અને સાસરા પક્ષના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી પરિણીતાનો ઘરસંસારને તૂટતાં બચાવી અને માતા-બાળકનો પુન: મિલાપ કરાવી માનવતા મહેકાવી હતી. ગઈકાલે તા. 22ના રોજ 181...

મોરબી : માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડના 78,826 જેટલા લાભાર્થીઓને આયુષમાન યોજનામાં આવરી...

માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે માં કાર્ડ આયુષમાન કાર્ડમાં પણ કન્વર્ટ થઈ શકશે મોરબી : હાલ સરકારની મહત્વાકાંક્ષી યોજના માં અમૃતમ અને માં...

મોરબી અને વાંકાનેર હાઇવે ઉપર દોડતા નંબરપ્લેટ વગરના કાળમુખા ડમ્પરો ક્યારે અટકશે?

મોટાભાગના જીવલેણ અકસ્માતો સર્જી નાશી છુટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડવા પોલીસ તંત્ર માટે પણ પડકારરૂપ મોરબી : હાલ મોરબીના ઉદ્યોગો માટે માટી સહિતનું પરિવહન કરવાની સાથે રેતી-કપચી લઈને દિવસ રાત બેફામપણે દોડતા...

મોરબી: ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે સહાય મેળવવા જિલ્લાના ખેડૂતો માટે અગત્યની યાદી

I-Khedut પોર્ટલ પર ૨૫મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે મોરબી : તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ...

મોરબી: વોર્ડ નં. 4માં ઇ-શ્રમિક કાર્ડ કેમ્પ યોજાયો

મોરબી : આજે મોરબીના વોર્ડ નં. 4માં કાઉન્સિલરો દ્વારા નાગરિકો માટે ઇ-શ્રમિક કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકાના સહયોગથી વોર્ડ નં. ચારમાં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...