Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963

મકરસંક્રાંતિના દિવસે મોરબી શહેરમાં કુલ 46 પક્ષીઓ પતંગની દોરીથી થયા ઈજાગ્રસ્ત

મોરબી: ગત મકરસંક્રાંતિના દિવસે ઉડતી પતંગોની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનો નોંધાયેલો આંકડો બહાર આવ્યો છે. જો કે વણનોંધાયેલા પક્ષીઓની સંખ્યા વધુ હોય શકે છે. ગત 11 જાન્યુઆરીથી આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા...

મોરબી જિલ્લાના 183 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ અપાયો

મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફ પૈકી કુલ 183 પોલીસ જવાનોની...

આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે...

મોરબીમા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

1992ના 70 જેટલા કાર સેવકોનું સન્માન કરાયું, દરેક વ્યક્તિમાં રામને જગાવીને સામાજિક સમરસતાનું નિર્માણ કરવાનું આહવાન કરાયું : સામાન્ય માણસો પણ યથાશક્તિ મુજબ દાન પણ કરી શકશે મોરબી : હાલ અયોધ્યામાં રામ જન્મ...

સિંહ ને મારવા છપ્પન ની છાતી જોઈએ .. ષડયંત્ર તો ગીધડો કરે : જયદેવસિંહ...

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના સાવજ જેવા લોકલાડીલા પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર અસામાજિકતત્વો દ્વારા ષડયંત્ર રચી કરેલ  હુમલાની ચોમેરથી ટીકા થઇ રહી છે ત્યારે ગંભીર હુમલા બાદ પણ જેમની...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe