Sunday, June 7, 2026
Uam No. GJ32E0006963

મોરબીની સબ જેલમાં કોરોના અન્વયે પોલીસ સ્ટાફ અને કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

મોરબી : હાલ વિશ્વસ્તરે ફેલાઇ રહેલા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણના નિયંત્રણના ભાગરૂપે ગઈકાલે તા. 15ના રોજ મોરબી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોરબીની જેલના અધિક્ષક સાથે રહી મોરબી સબ જેલના તમામ...

મોરબીમા PMKVY 3.0ના ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમમાં મોરબીના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના કર્મીઓ પણ જોડાયા

મોરબી : હાલ તારીખ 15 જાન્યુઆરી, 2021ના રોજ મિનિસ્ટ્રિ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનિયરશિપ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY 3.0) નું નવી દિલ્હીથી મંત્રી ડો....

મોરબી જિલ્લામાં વીજકર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : આજે પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા

આવતીકાલથી 20મી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવશે : 21મીએ માસ સીએલ ઉપર જશે મોરબી : હાલ સાતમા પગાર પંચના મળવા પાત્ર ભથ્થાને લઈ રાજ્યભરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ...

મોરબી શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો 15 દિવસમાં દૂર કરવા પાલિકાની સૂચના

1 ફેબ્રુઆરી સુધીમાં આસામીઓ દ્વારા જાતે દબાણ દૂર નહીં કરે તો પાલિકાનું બુલડોઝર ફરી વળશે મોરબી : હાલ મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે એપ્રોચ રોડ પર થયેલા દબાણો 15 દિવસમાં જાતે...

મોરબી : અયોધ્યા શ્રી રામમંદિરના ઉપલક્ષમાં શ્રી રામ મહાયજ્ઞ યોજાયો

મોરબી : હહાળ મોરબીમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્ય હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામ મહાયજ્ઞનું ઉમિયા આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...