મોરબીમાં પઠ્ઠાણી ઉઘરાણી મુદ્દે કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ શખ્સો ઝડપાયા
મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે છ આરોપીને ઝડપી લીધા
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો...
શનિવાર: મોરબીમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 223
એક ખાનગી લેબોરેટરીમાં અને ચાર જામનગર લેબમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા
મોરબી : મોરબીમાં આજે 25 જુલાઈ, શનિવારે સાંજે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. આજના નવા પાંચ કેસ સાથે...
માળીયા (મી.) તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
મેરજાના સમર્થનમાં કોઈ હોદ્દાની લાલચ વગર બીજેપીમાં જોડાયા હોવાનો માળીયા મી. તાલુકા કોંગ્રેસ પ્રમુખનો દાવો
આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનીય...
મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ મહિલાનું મોત
મૃતક મહિલાની લીલાપર રોડ પરના સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેઓને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબી...
મોરબીમાં હવે રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તેનો સર્વે હાથ ધરાશે
જોકે તંત્ર દ્વારા મોરબીને માત્ર 200 જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે ગ્રીન ઝોન ધરાવતા મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના...