Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

અરવલ્લી : બાયડ તાલુકામા મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ...

અરવલ્લી: મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ...

સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવો ઘેરબેઠા તબીબી સારવાર

ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24...

મોરબીમા 2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની

ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં પણ થશે વધારો પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડ સુધીના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન મોરબી : તાજેતરમા કોરોના...

મોરબીની પેટા ચૂંટણી માટેના ઇવીએમ CCTVથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા

તાજેતરમા મોરબીમાં ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી માળીયા વિધાનસભા 65 પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં મંગળવારે જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની...

મોરબી SBI ની મુખ્ય બ્રાંચમાં ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરવી પડી...

તાજેતરમા  મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આરોગ્ય વિભાગ ગમે તેવું રૂપાળું ચિત્ર બતાવવા પ્રયાસ કરે પરંતુ હકીકત એ છે કે કહેર સતત વધી રહ્યો છે અને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...