સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે
મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...
મોરબી પોલીસના કોરોના યોદ્ધા સલિમભાઈ મકરાણી સહીત બે દર્દીના મૃત્યુ : કુલ મૃતાંક 14
મોરબી: શહેરમાં ગઇકાલ સુધીમાં મોરબી જિલ્લાની અંદર સરકારી ચોપડે નોંધણી થયેલ આંકડા મુજબ 189 જેટલા કોરોના પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં નોંધાયેલા હતા તેમાં ગઈકાલના દિવસમાં વધુ નવા આઠ કેસ નોંધાયા છે...
મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપ્યા
મોરબી: મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપી પાડેલ છે
માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી...
હળવદમાં બે મકાનમાંથી ૧.૯૬ લાખના મુદામાલની ચોરીનો બનાવ
હળવદ: તાજેતરમાં શહેરમાં આવેલ વૈજનાથ પાર્કની અંદર રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું અને તેના બંધ મકાનના તાળા તોડીને ઘરમાંથી ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અન્ય એક...
મોરબીના કોરોના લેબ તેમજ સિવિલમાં વધુ સુવિધા ઉભી કરો : ચેમ્બર ઓફ કોમર્સની કલેકટરને...
20 લાખ કરોડના પેકેજનો લાભ કેમ લેવો તેની વેપારીઓને કોઇ જાણ નથી, માટે તેની માહિતી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ
મોરબી : મોરબીમાં કોરોનાના વધી રહેલા કેસો તથા સમગ્ર જીલ્લામાં કોરોના...