Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં શાકભાજીના ભાવ આસમાને

મોરબી : હાલ લોકસભા ચૂંટણીમાં અબ કી બાર ચારસો કે પારના નારા બહુ ચાલ્યા બાદ આજકાલ મોરબીની શાક માર્કેટમાં અબ કી બાર ડબલ ભાવનો નારો ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે...

મોરબીમાં દેવ કુંભરવડિયા 11 દીકરીઓના સમૂહલગ્નમાં અઢળક કરિયાવર આપશે

મોરબી : મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાભાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ ના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી તારીખ 2 જૂનના રોજ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પરશુરામ પોટરી મેદાન ખાતે ચોથા...

મોરબી બાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમમાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. મોરબી બાર એસોસિએશનનાં પ્રમુખ દિલીપ...

TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર

રાજકોટ : વિગતો મુજબ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સર્જાયેલા અગ્નિકાંડના ઝડપાયેલા ત્રણેય આરોપીને સોમવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સેસન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટમાં જામીન અરજીની...

મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...