Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

જિલ્લા કલેક્ટર, એસપી, ડીવાયએસપી તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ તથા સામાજિક કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રીતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ગાંધીજીની ભાવવંદના કરી મોરબી : આજરોજ સત્ય અને અહિંસાના સમગ્ર વિશ્વને સંદેશ આપીને આ...

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતો સહિતના વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન

પોલીસને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની અગાઈથી જાણ થતાં અલગ અલગ સ્થળે બંદોબસ્ત મૂકીને વિરોધ પ્રદર્શન કરતા તમામની અટકાયત કરી મોરબી : આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવા...

મોરબીમાં નવલખી બાયપાસ પાસે બેકાબુ ટ્રક કન્ટેન્ટર સાથે અથડાયો, ટ્રકચાલકનું મોત

મોરબી : આજે મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી જવાના રસ્તે એક બેકાબુ ટ્રક રોંગસાઈડમાં ધસી જઈ કન્ટેનર સાથે અથડાયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલક અને તેના ક્લીનરને ઇજા પહોંચી હતી. જ્યારે આરોપી...

મોરબી જિલ્લામાંથી સાત પોલીસ કર્મીઓને વિદાય સન્માન અપાયું

મોરબી: પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસમાંથી ગત તારીખ ૩૦-૯ ના રોજ સાત પોલીસકર્મીઓ કે જે પૈકી પાંચ વય મર્યાદા અને બે પોલીસકર્મીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તેઓને વિદાય સમારંભ એસપી...

મોરબી જિલ્લા – તાલુકા અને વાંકાનેર તાલુકા પંચાયતના સીમાંકનનો આખરી આદેશ જાહેર કરાયો

રાજય ચૂંટણી આયોગે 2 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અનામત, સામાન્ય બેઠક અંગે પણ આદેશ કર્યો મોરબી : તાજેતરમા કોરોના મહામારી વચ્ચે યોજાઇ રહેલી મોરબી વિધાનસભાની પેટા ચુંટણી સાથે સાથે હવે રાજય ચૂંટણી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...