Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી : આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2,800 ગ્રેડ પેની માંગ માટે ડિજિટલ આંદોલન શરુ

મોરબી : ગુજરાત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્ન ૨૮૦૦ ગ્રેડ પેની માંગ સાથે બે વખત થયેલ આંદોલનનો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળ્યા હતા. હાલ...

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા પીપળી-જેતપર રોડને ફોરલેન કરવાની માંગ

જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શોશ્યલ મિડિયા મારફત આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના સંદર્ભે સરકાર સાથે સતત વાટાઘાટો કરી શિક્ષણમંત્રી એ સંપૂર્ણ હકારાત્મક અભિગમ અપનાવી ગુજરાતના ૬૫,૦૦૦ શિક્ષકોને જે...

મોરબી: કુબેરનાથ મંદિરે અલ્પસંખ્યક ભાવિકો “કોરોના નું ગ્રહણ’

(રિપોર્ટ: હરપાલસિંહ જાડેજા) મોરબી: મોરબીમાં આજે દરવર્ષે દશામાં નું વ્રત શરુ થતાજ કુબેરનાથ શેરીમાં આવેલ મંદિરે ભાવિકોની બહોળી સંખ્યામાં ભીડ ઉમટતી હોય આ વર્ષે 'કોરોના નું ગ્રહણ' લાગતા અલ્પસંખ્યક ભાવિકો જ...

મોરબીમાં એકસાથે 19 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા

અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72 મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...