આજે વડાપ્રધાન મોદી ના 70માં જન્મદિને અજય લોરીયા દ્વારા 15,000 માસ્ક અને 7000 સેનિટાઈઝર...
મોરબી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા 15,000 થી વધુ માસ્ક અને 7,000 જેટલા સેનીટાઈઝરનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું
આ...
ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો બીજા ક્રમે : 85.36 ટકા પરિણામ
મોરબી: તાજેતરના માર્ચ-2022 માં લેવામાં આવેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ગઈકાલે તા. 12 મે 2022 ના રોજ પરિણામ જાહેર થયેલ છે. આ જાહેર થયેલ પરિણામમાં સમગ્ર રાજયનું 72.02 ટકા પરિણામ...
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક વીજશોકને કારણે ખુંટીયાનું મોત
મોરબીમાં હાલ વાવાઝોડાની અસરને પગલે મંગળવારે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો જેમાં અનેક અબોલ જીવોના મૃત્યુ થયા હતા તો આજે વધુ એક ખુંટીયાનું વીજશોક લાગવાથી મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ...
મોરબી ભૂગર્ભ ગટર પ્રશ્ને રહેવાસીઓની પાલિકામાં રજૂઆત
મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા...























