Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

મોરબી: પોસ્ટ ઓફિસના કર્મચારીઓની 28-29 માર્ચે હડતાલ

પડતર માંગણીઓ નહિ સ્વીકારાઈ તો પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન મોરબી : હાલ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હવે પડતર પ્રશ્ને સરકાર સામે આર યા પારની જેમ લડી લેવાના મૂડમાં હોય તેમજ...

બૉમ્બ પ્રકરણ : આરોપીએ માત્ર રૂ. 3 હજાર માટે બેટિંગ રાજા મુવીથી પ્રેરાઈને સમગ્ર...

ઘણા દિવસથી બૉમ્બ જેવી ડિવાઇસ બનાવતો હતો, કોઈ પૂછતું કે શું બનાવશ તો કહેતો કે રોકેટ પણ બનાવું છું મોરબી : હાલ વાંકાનેરના બૉમ્બ પ્રકરણમાં આરોપીએ માત્ર રૂ.3 હજારની જરૂર પુરી કરવા બેટિંગ...

ધૂળકોટ ગામે આંશિક લોકડાઉન જાહેર કરાયું

મોરબી : હાલ કોરોનાની મહામારીમાં હાલ સાવચેતી જ અસરકારક ઉપાય જણાતો હોય મોરબી જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ તેમજ આંશિક લોકડાઉન જાહેર કર્યા છે. આવી જ રીતે ધૂળકોટ ગામે પણ...

મોરબી: જોધપર (નદી) ગામમાં ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરાયું

મોરબી : તાજેતરમા જોધપર (નદી) ગામમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન તથા જય લક્ષ્મણ વિદ્યાધામ દ્વારા આજ રોજ ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિઘ ૮૦ જેટલા ઔષધી છોડ રોપાવામા આવ્યા...

મોરબી: તીડના નિયંત્રણ માટે શું કરવું? કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું માર્ગદર્શન

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે દરેક...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe