Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

હળવદ : ઈશ્વરનગર ગામે નીકળેલી બ્રાહ્મણી ૧ ડેમ સિંચાઈ કેનાલ પર આવેલ નાલુ બિસ્માર...

હળવદના ઇશ્વરનગર ગામે બ્રાહ્મણી 1 ડેમ સિંચાઇ કેનાલ પર રસ્તાનું આવેલ નાલુ વર્ષોથી જર્જરિત હાલતમાં અકસ્માતનો મોટો ભય સર્જાય તેવી ભીતિ વહેલી તકે નાલુ નવેસરથી બનાવવામાં આવે હાલ ચરાડવા થી મોરબી...

મોરબીના શનાળા ગામે કારખાનેદારનો આર્થિક સંકળામણથી આપઘાત

મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર મોરબી નજીકના શનાળા ગામે રહેતા અને પટેલ સમાજ વાડીની સામેના ભાગમાં પાણીના ટાંકાની બાજુમાં આવેલ શક્તિ એન્જિનિયરિંગ નામના લેથનું કારખાનું ધરાવતા દિલીપભાઈ મગનભાઈ પાડલીયા (૪૭)એ ગઈકાલે તેના કારખાનાની...

મોરબી : વાઘપર વાડી વિસ્તારમાં ૧૦૮ ની ટીમ ખેતરમાં સફળ ડીલીવરી

મોરબી: જેતપર મચ્છુ ગામની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક ખડેપગે રહેતા ૧૦૮ ના સ્ટાફને તા.૧૩-૦૭-૨૦૨૦ ના રોજ સવારે ૯.૫૫ કલાકે  પ્રસુતિ અંગેનો ઈમરજન્સી કોલ આવતા ત્વરીત ૧૦૮ ટીમના ઈએમટી સુનિલ ચાંડપા અને...

(મંગળવાર) મોરબી: આજે કોરોના ના 7 કેસ : જિલ્લામાં કુલ 136 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દશ દિવસથી કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે સાંજના 6 વાગ્યા સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જેથી સ્થાનિક...

મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ

મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...