Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની વાત માત્ર અફવા : CMO ની સ્પષ્ટતા

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા લોકડાઉનના સમાચારોને પગલે રાજ્ય સરકારે જાહેર કરી સતાવાર માહિતી મોરબી : રાજ્યમાં ફરી લોકડાઉન અમલમાં આવવાના સમાચારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જે અંગે આજે સીએમઓએ...

મોરબી સિરામિક એસો.દ્વારા વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી 10 ટકાનો ભાવ વધારો જાહેર

વર્તમાન પરિસ્થિતિમાં રો- મટીરિયલ્સની અછત, ડીઝલમાં ભાવ વધારો, વધતા જતા ભાડાને પગલે લેવાયો નિર્ણય મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી લઈને 10 ટકા સુધીનો ભાવવધારો...

મોરબીના ABVP દ્વારા આયોજિત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્રની ભેટ

મોરબી : મોરબીના ABVP દ્વારા ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને ક્રમાંક આપી સન્માન પત્ર ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. ABVP – મોરબી...

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, જાણો..એક ક્લિકે

મોરબી જીલ્લામાં મેઘમહેર જોવા મળી હતી શુક્રવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરુ થયો હતો જેમાં વાંકાનેર પંથકમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો જયારે તે ઉપરાંત મોરબીમાં ૦૮ મીમી, ટંકારામાં...

માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા : ગ્રામલોકોને હાલાકી

વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું : લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી માળીયા : માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા સર્જાયા છે. વારંવાર વીજળી ગુલ થવાથી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...