Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

EXCLUSIVE : વાંકાનેરના યુવાનને ખોટી રીતે બદનામ કરવાનો કારસો

(અતુલ જોશી) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી બ્લેક મેલીગ અને હની ટ્રેપ માં ફસાવવાની ઘટનાઓ બની છે જેમાં અમુક કિસ્સામાં આ વાત પોલીસ સુધી પણ નથી પહોંચતી અને મામલો બંધ દરવાજે...

મોરબીમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસ સતત વધી જ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્રની ટીમ સતત સંકલન કરીને કોરોનાને રોકવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે મોરબી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ...

મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કુલ કેસ 70

મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો...

મોરબીના આમરણ ગામે મોરની હત્યા કરનાર બે શખ્સોની ધરપકડ કરાઈ

ગ્રામજનોએ અગાઉ એક શખ્સને પકડી લીધા બાદ બીજા ફરાર થયેલા આરોપીને ફોરેસ્ટર વિભાગે ઝડપી લીધો મોરબી : મોરબીના આમરણ ગામે રાષ્ટ્રીય પક્ષની હત્યા કરનાર બે શખ્સોની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. જોકે...

મોરબીના રાજપર ગામે ‘મોત’ ના ખાડા : દુર્ઘટના સર્જાય તેવું જોખમ: આવેદનપત્ર આપાયું

તંત્રના પાપે ગતરાત્રે પાણી ભરાયેલા ખાડામાં બાઇક ચાલક ફસાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ : ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદન આપી રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી મોરબી : મોરબીના રાજપર ગામના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...