Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

ટંકારામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવાની માંગણી

ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે તાજેતરના વરસાદમાં પણ...

મોરબીમાં ક્રિકેટ રમવા મામલે પાડોશીઓ વચ્ચે બઘડાટી : વાહનો અને મકાનમાં તોડફોડ

બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના જેલચોકના ઢાળીયા પાસે ક્રિકેટ રમવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી અને વાહનો તથા મકાનમાં તોડફોડ કરાઈ...

વાંકાનેર : ઢુવા સરકારી ખરાબામાં બે શખ્શોએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા મામલે 2 શખ્શો...

વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયેસર પ્રવેશ કરી વૃક્ષો કાપી નાખ્યા હોય જે મામલે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે વાંકાનેરના રાજમંદિર દિગ્વિજયનગર પેડકના રહેવાસી કુમારપાળ રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૨૯) પોલીસ ફરીયાદ નોંધાવી...

મોરબીની પંચાસર ચોકડીએ પુરપાટ દોડતા વાહન હડફેટે અબોલ જીવનું મોત : શરમ ક્યાં...

મોરબીની પંચાસર ચોકડીએ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ચાર પશુઓના વાહનની ઠોકરે મોત થયા છે પુરપાટ વેગે દોડતા વાહનો રાત્રીના અંધકારમાં પશુઓને અડફેટે લે...

મોરબી શહેરમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાવાણી સાથે આજના 8 કેસ : કુલ કેસ...

મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 78 થયો મોરબી : મોરબીમાં કોરોનાની ગાડી ટોપર ગિયરમાં દોડવા લાગી છે. આજે ગુરુવારે બપોરેના 3 વાગ્યા સુધીમાં ચાર કોરોનાના કેસ નોંધાયા બાદ સાંજે બીજા ચાર નવા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...