ભરતનગર-બેલા રોડ સ્થિત ખોખરા હનુમાનજીના મંદિર દ્વારા બુંદી પ્રસાદીનું વિતરણ કરાયું
માઁ કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરાઈ
મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ થાય, તે ક્ષણની સમગ્ર ભારત વર્ષ સદીઓથી રાહ જોઈ રહ્યું હતું. ગઈકાલે તા....
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો
મોરબી : મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો છે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતમાં મદદનીશ ખેતી નિયામક તરીકે...
મોરબી જિલ્લામાં ગતરાત્રે ભારે પવન-વરસાદથી બંધ પડેલ મોટાભાગના ફીડરો ચાલુ કરાયા
પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાતભર મહેનત કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો
મોરબી : આજે મોરબી જિલ્લામાં ગતરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો...
મોરબી બાયપાસ પર આરટીઓ પાસે ટ્રાફિક જામ, અનેક વાહનો અટવાયા
રોડ અને પુલ પર ફૂટ-ફૂટ કરતા પણ મસમોટા ખાડાઓ પડી જતા વારંવાર સર્જાતો ટ્રાફિકજામ : બાયપાસ પરનો પુલની છેલ્લા બે વર્ષથી જોખમી હાલત
મોરબી : આજે મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી પાસે...
મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા 9ની ધરપકડ
મોરબી : તાજેતરમા સાતમ આઠમના તહેવારો નજીક આવતા શ્રાવણીયા જુગારની બદી હવે દરેક વિસ્તારમાં ફેલાય રહી છે. તેથી, પોલીસે પણ આ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવાની કાર્યવાહી ચાલુ રાખી...