Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ATM માંથી લાખોનું ચીટીંગ કરનાર યુપીની કુખ્યાત ગેંગનો સાગરિત ઝડપાયો

એટીએમ ફ્રોડ કરતી આખી ટોળકી સક્રિય હોવાનો મોટો ખુલાસો તાજેતરમા મોરબીમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આંતર રાજ્ય એટીએમ ફ્રોડ કરતી યુપીની નિશાદ ગેંગના સાગરિતને મોરબી પોલીસે ઝડપી લીધો...

મોરબીમાં નાગરિકોને મુળભૂત સુવિધાઓના અભાવને લઈ ને જિલ્લા કલેક્ટરને રજુઆત

તાજેતરમા મોરબી ના નાગરિક છેલ્લા ઘણા સમય થી પોતાના અધિકારથી વંચિત છે લોકોના પાયાના અધિકારો જેવા કે રસ્તા , સ્ટ્રીટ લાઇટ , ભૂગર્ભ જેવા પાયાના પ્રશ્નોનું  નિરાકરણ થતું નથી . આ...

અનલોક 4.0 : વેપારીઓ અને દુકાનધારકો માટે કેટલી મળી શકશે વધુ છૂટછાટ

તાજેતરમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક UNLOCK 4.0ની શરતોને આધીન નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી હોટેલ દુકાન ધારકો અને શાળા કોલેજો માટે નવી જાહેરાત રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્નેતો સૌથી મોટી રાહત...

મોરબીના રણછોડનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે મોહનભાઈ કુંડારીયાની નગરપાલિકાને અપીલ

મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની...

મોરબી: અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન

મોરબી: આજ રોજ મોરબીના અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ મોરબીના શનાળા બાયપાસથી ભક્તિ નગર સર્કલ અને ભક્તિ નગર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...