Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963

મોરબી : પોલીસે દંડ વસુલી પ્રજાને હેરાન કરવાને બદલે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ

મોરબી: આજે જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જીલ્લા એસપીને આવેદન પાઠવી જણાવ્યું છે કે તાજેતરમાં પોલીસે માસ્ક ના પહેરેલ લોકો અને હેલ્મેટ વિના નીકળતા વાહનચાલકો પાસેથી રૂ ૧૦૦૦ જેટલી...

રાજ્યના 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય ચુકવવામા આવી

એગ્રી સાયન્સ ન્યુઝ નેટવર્ક : તાજેતરમા રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થળોએ ગુરૂવારે એક સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને સહાયનું વિતરણ થયુ. રાજ્યમાં 116000...

મોરબીમા ટ્રક હડતાળથી સિરામીક ઉદ્યોગનું માલ પરિવહન ઠપ્પ

સીરામીકમાંથી વેપારીઓને ટાઇલ્સ મોકલવાનું કામ અને રોકાણકારોનું ટર્નઓવર ખોરવાયું ટ્રાન્સપોર્ટ એસો. જ વેપારીઓ સાથે નક્કી કરીને માલ ડેમેજના ભાડા કપાત ન કરવાની શરતે જ ટ્રકમાં માલ ભરે તો આ સમસ્યાનું નિરાકરણ આવશે...

મોરબી ભાજપ દ્વારા જયદીપ ચોકના કોરોના વોરિયર્સ ટ્રાફિક જવાનોને સન્માનપત્ર અર્પણ કરવામા આવ્યા

મોરબી : હાલના કોરોના કાળ દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી તેમજ અશોકભાઇ સોલંકી-ટ્રાફિક બ્રિગેડ, ફાલ્ગુનીબેન-ટ્રાફિક...

મોરબી: માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરવાના વિરોધમાં મોરબીમાં આજથી ટ્રક હડતાળ

ઉધોગકારો ટ્રક માલિકો પાસેથી માલની નુકશાનીનો ચાર્જ વસુલ નિર્ણય રદ ન કરે ત્યાં સુધી ટ્રક હડતાળ ચાલુ રાખવાનો નીર્ધાર મોરબી : મોરબીમાં આજથી હજારો ટ્રકોના પૈડાં થભી ગયા છે. માલની નુકશાનીનું વળતર ટ્રક...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...