Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...

ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે. આ બનાવની...

મોરબીના વાવડી રોડ પર કોરોના પોઝિટિવ કેસ આવ્યો : કુલ કેસ થયા 59

આ સાથે જિલ્લામાં બે દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી : આજે મંગળવારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વાવડી રોડ પર એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ...

મોરબીના 7 ડેમોમા નવા નિરની આવક, બંગાવડી ડેમ ઓવરફ્લો

જિલ્લાના 10 ડેમો તેની સંગ્રહશક્તિની સાપેક્ષે 28.62 ટકા ભરાયા મોરબી : મોરબી જિલ્લામાં સોમવારના રોજ વહેલી સવારથી જ મેઘસવારી રહેતા 10 પૈકી 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં બંગાવડી ડેમ...

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 4 થી રાત્રીના 8 સુધીમાં જાણો કેટલો વરસાદ પડ્યો

ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો  મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...