મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના...
મોરબી: માળિયા તાલુકાના ક્રિષ્નાનગર ગામે કોરોના અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કામગીરી
મોરબી: માળિયાના ક્રિષ્ના નગર ગામમાં કોરોના અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે કોરોના સવૅલન્સ કરવામાં આવ્યું.
જેમાં શંકાસ્પદ દર્દીને કોવીડ ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગે ગ્રામજનોને સોશીયલ ડીસટન્સનું...
મોરબીમાં વર્ષે ૧૫૦૦ જેટલા લોકો બની ચુક્યા છે કેન્સરનો શિકાર : આજે વિશ્વ કેન્સર...
હાલ મોરબીમાં મો, ગળા, ફેફસા અને લિવસ કેન્સરના દર્દીઓ વધ્યા: સમગ્ર ભારતમાં કેન્સરના દર્દીઓનું સૌથી ઊંચું પ્રમાણ ગુજરાતમાં
મોરબી : આજે વિશ્વ કેન્સર દિવસ હોય સમગ્ર ભારતમાં અસાધ્ય કહી શકાય તેવા કેન્સરના દર્દીઓનું...
મોરબી : પેટ્રોલ-ડીઝલ, રોજિંદી ચીજવસ્તુઓમાં મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ
ઉધોગકારોને ગેસમાં રાહત આપવાની સાથે સામાન્ય પ્રજાને પણ કોરોના કાળમાં મોંઘવારીમાંથી રાહત આપવા સી.એમ.ને રજુઆત
મોરબી : તાજેતરના કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવો આસમાને આંબી જતા સામાન્ય અને મધ્યમવર્ગના લોકો બેહાલ...
મોરબીના જેતપર રોડ પર કીચડના કારણે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
મોરબી : હાલ મોરબીના જેતપર રોડ પર એક મોટો અકસ્માત થતાં ટળ્યો છે. મોરબીના જેતપર રોડ પર પાવડીયારી બ્લુઝોન પાસે વરસાદના કારણે ભારે કીચડ થઈ ગયો છે.
જેના કારણે આજે ત્યાંથી પસાર...


















