મોરબી : ત્રણ વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર આરોપી અંતે તામિલનાડુથી ઝડપાયો
મોરબી: હાલ 2017ની સાલમાં મોરબીના લાલપર ગામ નજીકના એક સીરામીક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્રુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે તામિલનાડુથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...
મોરબી : સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો
મોરબી: તાજેતરમાં ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથી નિમિતે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૨૨૬ બોટલ એકત્ર કરવામાં આવી હતી
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક...
સીરામીકના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ મા 3 બાળકો દાઝયા
પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલી 2 બાળકી અને 1 બાળકની હાલત ખુબ ગંભીર
મોરબી: તાજેતરમા મોરબી નજીક આવેલા સિરામિક યુનિટના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે આગ લાગતા શ્રમિકનાં ત્રણ...
મોરબી જિલ્લામાં આજે પણ માત્ર 19 જ કોરોના કેસ દર્શાવાયા, એક દર્દીનું મૃત્યુ
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 31 માર્ચ, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1939 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા...














