મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે
કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ ગઈ
મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે...
મોરબીના માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા તેમજ નવું કોરોના સેન્ટર ઉભું કરવાની માંગ
મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું...
મોરબી : GPCBમાં કાપડીયાની બદલી, નવા અધિકારી તરીકે કૃષ્ણકુમાર વાઘેલા મુકાયા
મોરબી : તાજેતરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 51 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
જેમાં મોરબીમાં ફરજ બજાવતા કાપડીયાની બદલી ગોધરા કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને જીપીસીબીના મધ્યસ્થ કાર્યાલય ખાતે...
મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્શો રૂ. 50 હજારની રોકડ સાથે ઝડપાયા
બી ડિવિઝન પોલીસનો દરોડો : પ્રશંશનીય કામગીરી
મોરબી : આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડીને 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સાથે રૂ. 50 હજારની...
માળીયા (મી.) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાની બદલી થતા સમ્માન સાથે વિદાય અપાઈ
નવનિયુક્ત અધિકારીને ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા
માળીયા (મી.) : તાજેતરમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષકો વતી માળિયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી જિજ્ઞાબેન...