Wednesday, May 27, 2026
Uam No. GJ32E0006963

મોરબી: નકલંક ધામના દર્શન કરી મહંતના આશીર્વાદ લેતા રાજયકક્ષાના મંત્રી

મોરબી : શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નકલંક ધામના મંહત...

હળવદ શહેરની શાળા નંબર 8માં 138 વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર શિક્ષક

હળવદ : હાલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, ભણે ગુજરાત જેવા સરકારના નારાઓ વચ્ચે હળવદમાં ક્યાંથી ભણે ગુજરાત નો નારો મજબૂત બનતો હોય તેવી સ્થિતિ વચ્ચે ધોરણ 1થી 5ના 138 વિદ્યાર્થીઓ...

મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ

મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...

માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...

સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનના ૭૩ માં જન્મદિન નિમિતે અભુતપુર્વ ઉજવણી

મોરબી: વિગતો મુજબ સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન

મોરબી: આજ રોજ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના નવા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબનું પાઘડી પહેરાવી બુક આપી તથા સન્માન પત્ર આપી...