વાંકાનેર દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્ને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ
વાંકાનેર: હાલ પંથકમાં દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્નો અંગે દલિત સમાજના અગ્રણીઓને સાથે રાખીને ભાજપ આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી
વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાની...
મોરબી : એનિમલ હેલ્પલાઇનના કર્મીઓએ ગાયની સારવાર કરી નવજીવન આપ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીક એક ગૌમાતા શીંગડાના કેન્સરથી પીડાતી હતી. 1962 કરુણા એનિમલ હેલ્પલાઇનને જાણ થતા કર્મચારીઓએ ગાયની સારવાર કરી જીવનદાન આપ્યું હતું.
મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ભકિતનગર...
મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર અતુલભાઈ જોષીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મ દિવસ
મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર,પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખશ્રી અતુલભાઈ જોષી ના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મદિવસ છે ત્યારે જોશી પરિવાર માં લાડકવાયા પૂત્ર વ્યોમએ તા.13-03-2022 એટલે કે આજે છ...
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...
મોરબી: કોરોનાના કેસ વધતા મોરબીના જોધપર પાસે પાટીદાર પરિવારો માટે કોવિડ કેર સેન્ટર શરૂ...
કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા પાટીદાર પરિવારો માટે 100 બેડ, એમડી કક્ષાના ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ ,એમ્બ્યુલન્સ, આઇસોલેશન અને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા પણ ઉપલબ્ધ
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા...
















