Monday, August 21, 2023
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં આજે 53 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ માસ સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે રવિવારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 53 લોકોના રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ...

મોરબીના પીપળી રોડ પર ઓવરલોડ ટ્રક ચાલકની બેદરકારીથી ગાય નું મૃત્યુ

(જયદેવસિંહ જાડેજા દ્વારા ) મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક નજીક એક ઓવરલોડ ટ્રક ચાલકે લાપરવાહીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા ગાય નું મૃત્યુ નીપજેલ છે. ટ્રક ચાલકને ઘટનાને પગલે...
6,000FansLike
1,111FollowersFollow
600FollowersFollow
1,500SubscribersSubscribe

ટંકારા તાલુકાના ૨૦ નિવૃત સૈનિકોનું શાલ ઓઢાડી, મો મીઠા કરાવી સન્માન કરાયું

ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!

મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી...

મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!

મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર...

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે વિગતોનુસાર...

મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ...