Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી: પીઝા, પાઉંભાજી, પાણીપુરી, ઢોસા, ઈડલી, બર્ગર અને મેગીવાળી રાખડીઓનો ટ્રેન્ડ

ફાસ્ટ-ફૂડવાળી રાખડીઓની સાથે લખાણવાળી અને કલાત્મક, ભાતીગળ રાખડીઓની પણ ભરમાર : બજારમાં સામાન્ય રીતે રૂ. 10થી રૂપિયા 600 સુધીની રાખડીઓ ઉપલબ્ધ મોરબી : હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ...

મંગળવાર: આજે મોરબી જિલ્લામાં વધુ 6 કેસ સાથે આજના કુલ 8 કેસ નોંધાયા, 1...

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજ સુધીમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આજના કુલ કેસ 8 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે. આ સાથે આજે એક દર્દીનું...

મોરબી : હવે 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકશો કે માસ્ક નહિ પહેરો તો રૂ. 500નો...

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની...

મોરબીની મચ્છીપીઠ પાસે બે જૂથ વચ્ચે તકરાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બંને જૂથ સામે સામે પથ્થરમારો કરતા થોડીવાર અફડાતફડી મચી ગયેલ હતી મોરબી : મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં આજે સાંજે બે જૂથ અથડામણ થઇ હતી અને એક બીજા પર પથ્થરમારો થતા થોડીવાર અફડાતફડી મચી...

મોરબીમાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અનાજ આપવામાં ડાંડાઈ

કોરોના મહામારી વચ્ચે ગરીબ પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો આશીર્વાદ સમાન બની રહે છે જોકે મોરબીમાં સસ્તા અનાજની દુકાનમાં ત્રણ દિવસથી લોકોને ધક્કા ખવડાવતા હોય અને અનાજ મળતું ના હોય તેવા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...