મોરબીમાં નિધિ સમર્પણ અભિયાનમાં આર્થિક યોગદાન કરતા રામભક્તો
મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનમાં આર્થિક ફાળો આપી રામભક્તો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મોરબી જીલ્લા સંયોજક રામનારાયણભાઈ દવે પાસે સાવરીયા પરિવારના સજ્જને આવી પોતાના...
મોરબીના પટેલ સોશિયલ ગૃપ ની અનોખી સેવા : નકામી વસ્તુઓ એકત્રિત કરી અનાથ બાળકોને...
બિનપયોગી વસ્તુઓ આપવા ગ્રુપ સુધી પહોંચાડવા અપીલ
મોરબી : હાલ મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ‘આધાર’ પ્રોજેક્ટ હેઠળ લોકો પાસેથી વસ્તુઓ એકઠી કરી અનાથ બાળકોને આપવામાં આવશે.
મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત...
મિતાણા નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગની ઘટના
મોરબી : સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક વાંકાનેર – વલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે...
મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ...
મોરબીમાં આજે મંગળવારે નિઃશુલ્ક વેકસિન કેમ્પ યોજાઈ ગયો
મોરબી: હાલ આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી મોરબીમાં નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન શરૂ થયું છે. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આજે સવારે 10 વાગ્યાથી આ રસીકરણ કેમ્પ શરૂ થયો...
















