Tuesday, May 26, 2026
Uam No. GJ32E0006963

વાવાઝોડાની વિદાય સાથે મોરબી એસટીના રૂટ નિયમ મુજબ શરૂ

હાલ વાવાઝોડાને પગલે ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એસટીના પૈડાં થંભાવી દેવાયા હતા મોરબી : હાલ વાવાઝોડાનો ખતરો જોતા મોરબી એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લાંબા...

મોરબીમાં મકરસંક્રાંતિ પર્વે ગરીબ લોકોને ભોજન કરાવી પર્વની પ્રેરણાદાયી ઉજવણી

ચાંદની પાન મિત્ર મંડળ-મોરબી વોર્ડ નં.10 ભાજપના કાર્યકરો દ્વારા અનોખી ઉજવણી કરાઈ  મોરબી: તાજેતરમા ઉજવાયેલ મકરસંક્રાંતિ પર્વમાં દાનનું અનેરું મહત્વ રહેલું છે જેથી આ દિવસે સૌ કોઈ યથાશક્તિ દાનપુણ્ય કરીને પુણ્યથું ભાથું...

જાણો મહાશિવરાત્રિએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ

મોરબી : હિન્દૂ શાસ્ત્રના નિયમ પ્રમાણે હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. એટલા માટે આ દિવસે પાર્થિવ...

મોરબીની પેટા ચૂંટણી માટેના ઇવીએમ CCTVથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા

તાજેતરમા મોરબીમાં ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી માળીયા વિધાનસભા 65 પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં મંગળવારે જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની...

વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!

વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન

મોરબી: આજ રોજ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના નવા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબનું પાઘડી પહેરાવી બુક આપી તથા સન્માન પત્ર આપી...