Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી

મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપ સર્કલે  મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી મોરબી: તાજેતરમા મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની...

મોરબી: પરિવારથી વિખુટી પડેલ બાળકીનો સહારો બની “ચાઈલ્ડ લાઈન”

:  ચાઈલ્ડ લાઈનને એક બાળકી મળી આવી હોય જેની સારસંભાળ રાખીને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મોરબી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ટીમ મેમ્બર રાજદીપ પુનમભાઈ પરમારને મુંબઈ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮...

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબા યોજાયા

મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દશેરા નિમિતે એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગઈકાલે...

મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ

મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...

સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું

જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું. આજે તારીખ 23...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...