મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપ સર્કલે મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબી: તાજેતરમા મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની...
મોરબી: પરિવારથી વિખુટી પડેલ બાળકીનો સહારો બની “ચાઈલ્ડ લાઈન”
: ચાઈલ્ડ લાઈનને એક બાળકી મળી આવી હોય જેની સારસંભાળ રાખીને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
મોરબી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ટીમ મેમ્બર રાજદીપ પુનમભાઈ પરમારને મુંબઈ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮...
મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબા યોજાયા
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દશેરા નિમિતે એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગઈકાલે...
મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...
સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું
જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું.
આજે તારીખ 23...