મોરબીના પટેલ સોશિયલ ગૃપ ની અનોખી સેવા : નકામી વસ્તુઓ એકત્રિત કરી અનાથ બાળકોને...
બિનપયોગી વસ્તુઓ આપવા ગ્રુપ સુધી પહોંચાડવા અપીલ
મોરબી : હાલ મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ‘આધાર’ પ્રોજેક્ટ હેઠળ લોકો પાસેથી વસ્તુઓ એકઠી કરી અનાથ બાળકોને આપવામાં આવશે.
મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત...
આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે
હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે
મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું...
મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ...
ફરીયાદીનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો હુકમ
મોરબી ના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત...
મોરબીમા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
1992ના 70 જેટલા કાર સેવકોનું સન્માન કરાયું, દરેક વ્યક્તિમાં રામને જગાવીને સામાજિક સમરસતાનું નિર્માણ કરવાનું આહવાન કરાયું : સામાન્ય માણસો પણ યથાશક્તિ મુજબ દાન પણ કરી શકશે
મોરબી : હાલ અયોધ્યામાં રામ જન્મ...


















