મોરબી: કુબેરનાથ મંદિરે અલ્પસંખ્યક ભાવિકો “કોરોના નું ગ્રહણ’
(રિપોર્ટ: હરપાલસિંહ જાડેજા) મોરબી: મોરબીમાં આજે દરવર્ષે દશામાં નું વ્રત શરુ થતાજ કુબેરનાથ શેરીમાં આવેલ મંદિરે ભાવિકોની બહોળી સંખ્યામાં ભીડ ઉમટતી હોય આ વર્ષે 'કોરોના નું ગ્રહણ' લાગતા અલ્પસંખ્યક ભાવિકો જ...
મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ઉકાળા અને માસ્કનું વિતરણ
મોરબી: મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે સરકારી તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તૈવામાં...
મોરબી: ધુળકોટ નજીક ટ્રેક્ટર ખાડામાં પડી જતા ટ્રેક્ટરચાલકનું મોત
મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ નજીક ટ્રેક્ટરચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. તેથી, ટ્રેક્ટરચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત...
મોરબી: કોરોના વોરીયર્સ PSI. સી એચ શુક્લનું અવસાન
મોરબી: મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઈ સી એચ શુક્લ સુરેન્દ્રનગરથી 2019 માં નિવૃત થયા હતા બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરજમાં લીધા હતા દરિમયાન તેઓનો કોરોના...
મોરબીમાં એકસાથે 19 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા
અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72
મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા...