મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી
મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...
વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ
હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો
મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...
રફાળેશ્વર નજીક બંધ ટ્રેઇલર પાછળ ડમ્પર અથડાતા ચાલકનું મોત
મૃતકના ભાઈ દ્વારા ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે ગતમોડી રાત્રે બેદરકારીપૂર્વક ઉભા રાખેલા ટ્રેઇલર પાછળ ડમ્પર ધડાકાભેર ઘુસી ગયું...
મોરબી-1માં 27મીમી, મોરબી-2માં માત્ર 4 મીમી વરસાદ પડ્યો !!
હળવદમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 20 મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ
મોરબી : આજે સામાન્ય રીતે અષાઢ – શ્રાવણ માસમાં સાર્વત્રિક વરસાદ હોય છે પરંતુ આજે મોરબીમાં મેઘરાજાએ ભાદરવા મહિનામાં આવતા...
કોરોના સંક્રમણ વધતા ઘૂંટુ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
મોરબી: હાલ રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વ્યાપક બનતા આરોગ્ય તંત્ર સહિતના સંબંધિત વિભાગો હરકતમાં આવ્યા છે.
ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર સાથે સંબંધિત વિભાગોની મળેલી તાકીદેની મિટિંગમાં ત્રણ નવા ટેસ્ટ...