Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે

હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું...

મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાલની આજથી શરૂઆત

તબીબોની હડતાલને પગલે જનરલ ઓપીડી, એનસીડી સેલ ઓપીડી સહિતની તબીબી સેવાઓ ખોરવાઈ : દર્દીઓ મુશ્કેલીમાં મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબોની આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ છે. તબીબોની હડતાલને પગલે જનરલ...

News@8:00pm : મોરબી જિલ્લામાં આજે 19 કોરોનાના કેસ નોંધાયા, 2 દર્દીના મોત

આજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ...

આજે 3 સ્પેટેમ્બર : સવારે 10 વાગ્યા સુધીમાં જાણો કેટલો વરસાદ

મોરબી : હાલ આજે રોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં પડ્યો છે. આજે...

ભાજપ-કોંગ્રેસની હૂંસા તૂસીમા મોરબી પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાની ચર્ચા

રોડ-રસ્તા, ગંદકી, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ શોધવામાં તંત્ર વામણું સાબિત થયું  છેલ્લા પાંચ વર્ષમાં મોરબીની જનતાએ જોયા સતા લાલસાના ભૂંડા ખેલ મોરબી : હાલ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કારણે સમગ્ર વિશ્વ ફલક ઉપર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...