Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...

હળવદના ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા યુવાનનું મૃત્યુ

હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં...

મોરબી પોલીસના કોરોના યોદ્ધા સલિમભાઈ મકરાણી સહીત બે દર્દીના મૃત્યુ : કુલ મૃતાંક 14

મોરબી: શહેરમાં ગઇકાલ સુધીમાં મોરબી જિલ્લાની અંદર સરકારી ચોપડે નોંધણી થયેલ આંકડા મુજબ 189 જેટલા કોરોના પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં નોંધાયેલા હતા તેમાં ગઈકાલના દિવસમાં વધુ નવા આઠ કેસ નોંધાયા છે...

મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપ્યા

મોરબી: મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપી પાડેલ છે માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી...

હળવદમાં બે મકાનમાંથી ૧.૯૬ લાખના મુદામાલની ચોરીનો બનાવ

હળવદ: તાજેતરમાં શહેરમાં આવેલ વૈજનાથ પાર્કની અંદર રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું અને તેના બંધ મકાનના તાળા તોડીને ઘરમાંથી ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત અન્ય એક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...