Friday, August 15, 2025
Uam No. GJ32E0006963
POLICE-A-DIVISON

મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરનાર ધંધાર્થીઓ સહિત 33 સામે કાયદેસર પગલાં ભરાયા

મોરબી :મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત 33 સામે કાયદેસર પગલાં ભરાયા છે મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટે. વિસ્તારમાં મોરબી નગર દરવાજા ચોક પાસેથી 2 શખ્સોને જાહેરનામામાં પ્રતિબંધ વિસ્તારમાં કેબિન ખુલ્લી રાખવા...

મોરબી જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોનમાં ફરતા 22 ધન્વંતરિ રથોની નોંધનીય કામગીરી

કોરોના અંતર્ગત તકેદારીના પગલાં લેવા માટે અત્યાર સુધીમાં 33,676 લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ મોરબી : મોરબી જિલ્લામાં કોરોના અંતર્ગત તકેદારીના પગલાં લેવા માટે ઘનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લાના...

મોરબી : 72 બોટલ વિદેશી દારૂ સાથે બે લોકો પકડાયા

પોલીસ દ્વારા રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે મોરબી : મોરબી શહેરમાંથી બે શખ્સોને 72 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે...

મોરબી અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા, કુલ કેસ થયા 186

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબી, હળવદ અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ...

મોરબીના માણેકવાડા આયુર્વેદિક ટીમ દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડમાં ઉકાળા વિતરણ કરાયું

આયુર્વેદિક ટીમ દ્વારા બસ સ્ટેન્ડમાં આવાગમન કરતી બસોનું સેનિટાઈઝેશન પણ કરાયું મોરબી : શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીના નવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટરની ટીમ દ્વારા એસ.ટી. કર્મચારી અને પસેન્જરોને આયુર્વેદિક ઉકાળા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...