Friday, September 20, 2024
Uam No. GJ32E0006963

મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું

મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક...

છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ

ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને...

મોરબીની પેટા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હેતુસર પરવાનાવાળા 564 હથિયાર જપ્ત કરાયા

બેન્ક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય જરૂરી 48 હથિયાર જમા મુકિત મળી મોરબી : હાલ મોરબી સહિત રાજ્યની 8 વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી જાહેર થયા બાદથી તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. એક...

વાંકાનેરના મુખ્ય માર્ગો પર CCTV કેમેરા લગાવવાની માંગણી

ચોરીના બનાવો અટકાવવા CCTV હોવા અનિવાર્ય વાંકાનેર : તાજેતરમા વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો, બજાર અને મુખ્ય ચોકમાં સી.સી.ટી.વી. કેમેરા અનિવાર્ય છે અને આ મુદ્દે વેપારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. શહેરનાં હાર્દ સમા...

મોરબી: આજે ફક્ત મોરબી શહેરમાં 1 નવો કેસ નોંધાયો , 7 દર્દી સાજા થતા...

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 જેટલા એક્ટિવ કેસ મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...