Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘સેવા એ જ સંગઠન’ અભિયાન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાશનના 7 વર્ષ પૂર્ણ થવા અન્વયે ‘સેવા એ જ...

નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ

માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને મતદારોની પ્રાથમિક યાદી પ્રમાણે 7.18 લાખ મતદારો...

જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 પાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર : પાંચ તાલુકા પંચાયતના કુલ 5,30,995 અને 3 પાલિકાના 1,87,247 જેટલા મતદારો નોંધાયા મોરબી : હાલ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના...

મોરબીમાં મશાલની વાડીમાં રાવણ દહન યોજાયું

સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબાની રમઝટ મોરબી : તાજેતરમા મોરબીમાં નવરાત્રી મહિત્સવની ધર્મોલ્લાસભેર પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે ગઈકાલે દશેરાના અવસરે મોરબીના બાયપાસ પાસે આવેલ મશાલની વાડી ખાતે રાવણ...

ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી દ્વારા સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાઈ ગયો

સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ” વિષય પર માર્ગદર્શન પણ આપવા મા આવ્યુ હતું મોરબી : શહેરમા હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...