આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ
મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા...
મોરબીના લખધીરપુર નજીક કોલસો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠી!!
ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ ના અંતે આગ પર કાબુ મેળવ્યો
મોરબી : હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલિસ સીરામીકથી એન્ટિક સીરામીક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ...
મોરબીમાં સેવાસેતુ કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા
સરકારની યોજના અને સહાયનો લાભ વધુને વધુ લોકોને લેવા અનુરોધ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી : હાલ પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શીતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર...
મોરબી જિલ્લામાં સરપંચ માટે 504 અને સભ્યો માટે 2210 ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર
જિલ્લાના સ્ત્રી-પુરુષ મળી સરપંચ માટે 3.49 લાખ અને સભ્યો માટે 2.36 લોકો મતદાન કરશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાવાની હોય આ ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી...
હવે નવી ગાઈડલાઇન મુજબ ધો.1થી 9ની શાળાઓ બંધ, મોરબીમાં રાત્રી કરફ્યુ નહિ
લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે....















