Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં સરપંચ માટે 504 અને સભ્યો માટે 2210 ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર

જિલ્લાના સ્ત્રી-પુરુષ મળી સરપંચ માટે 3.49 લાખ અને સભ્યો માટે 2.36 લોકો મતદાન કરશે મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાવાની હોય આ ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી...

મોરબીમાં આરએસએસ દ્વારા ગાયત્રી યજ્ઞ અને રોપા વિતરણ સહિતના કાર્યક્રમો ઉજવાયા

હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું નિશુલ્ક વિતરણ કરાયું...

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ અને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

મોરબી : તાજેતરમા સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા આયુર્વેદિક ઔષધિય વૃક્ષારોપણનો કાર્યક્રમ મહેન્દ્નનગર ખાતે પ્રકૃતિ સોસાયટીમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં...

ગુરુવાર : ગઈ સાંજે 4થી 6 દરમિયાન મોરબી અને ટંકારામાં વધુ બે ઈંચ વરસાદ...

હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ અને વાંકાનેરમાં નિલ : મોરબીમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે સટાસટી બોલાવતા ઠેરઠેર પાણી ભરાયા મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ફરી છેલ્લા ત્રણ...

મોરબીમાં સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા માંગણી

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...