મોરબીની મહેન્દ્રપરા શેરી નં. 21 અને ચરાડવાના વિસ્તારને કંટેન્મેન્ટ ઝોનમાંથી રાહત
14 દિવસ પુરા થતા કલેકટરના આદેશ મુજબ સબંધિત તંત્રએ આ બન્ને વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી
મોરબી : મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર 1 અને ચરાડવાના વિસ્તારમાં અગાઉ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા....
EXCLUSIVE : વાંકાનેરના યુવાનને ખોટી રીતે બદનામ કરવાનો કારસો
(અતુલ જોશી) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી બ્લેક મેલીગ અને હની ટ્રેપ માં ફસાવવાની ઘટનાઓ બની છે જેમાં અમુક કિસ્સામાં આ વાત પોલીસ સુધી પણ નથી પહોંચતી અને મામલો બંધ દરવાજે...
મોરબીમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત થયો
મોરબી જીલ્લામાં કોરોના કેસ સતત વધી જ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્રની ટીમ સતત સંકલન કરીને કોરોનાને રોકવા માટે કામગીરી કરી રહી છે.
ત્યારે મોરબી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ...
મોરબીના જોધપર પાસેથી ૮૩ બોટલ દારૂ ભરેલી ગાડી સાથે એક ની ધરપકડ : એક...
મોરબી નજીકના જોધપર ડેમ પાસેથી પસાર પહેલી ટાવેરા કારને રોકીને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી કુલ મળીને ૮૩ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને કુલ ૧.૭૫...
માળિયા તાલુકાના અગરિયાઓ દ્વારા “રણ સરોવર”નો વિરોધ
સૌરાષ્ટ્રને પાણી પાણી કરવા માટે સરકાર દ્વારા રણ સરોવર પોજેક્ટ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે જો કે, આ પ્રોજેક્ટ સાર્થક થાય તો લાખોની સંખ્યામાં અગરિયા બેકાર થાય તેવી શક્યતા છે...