Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા 17 ધનવંતરી રથ દોડતા કરાયા

ધનવંતરી રથ દ્વારા કુલ 10,113 લોકોને સારવાર અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાના અનુસંધાને જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 17 ધનવંતરી રથ તા. 06/07/2020 થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મોરબી...

મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરી ગિરીશ સરૈયાની નિમણુંક

ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની ખેડબ્રહ્મા બદલી, ગિરીશ સરૈયાને વાંકાનેરનો ચાર્જ પણ અપાયો મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે આઠ ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ...

મોરબીમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ત્યારે લોકોની જાગૃતિ જ એક માત્ર બચવાનો ઉપાય હોય જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવા એ ડિવિઝન અને બી...

મોરબી કલેક્ટરનું નવું જાહેરનામું : ચા-નાસ્તાની લારીઓ બંધ, પાનની દુકાને માત્ર પાર્સલથી વેચાણ

પાન-માવાની દુકાને ચાર વધુ લોકો એકઠા નહીં થઈ શકે, સોશિયલ ડિસ્ટન્સીંગની વાયસ્થા માટે એક વ્યક્તિ રાખવો પડશે : મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પણ બંધ કરાયા મોરબી : મોરબીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી...

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો તૈયાર

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો સજ્જ કરાયા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે : કોરોનાની સાથે ગંભીર બીમારીના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલોમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...