મોરબીમાં પ્રમુખ ગ્રુપનો સેવાયજ્ઞ : 200 જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ
મોરબી : મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા લોકોને ઠંડીથી બચાવવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો છે.
જેમાં શક્તિ ટાઉનશીપમાં બાંધકામ કરતા શ્રમિકો અને આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા અંદાજે 200 જેટલા શ્રમિકોને ગરમ ધાબળાનું વિતરણ...
ઊંઝા ખાતે ઉમિયા માતાનું મંદિર તા. 30મી સુધી બંધ રહેશે
ભાવિકો દ્વારા ઓનલાઇન દર્શન કરી શકાશે
મોરબી : ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલ તા. 14થી તા. 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવામાં આવેલ છે.
વૈશ્વીક મહામારી કીરોના વાયરસનું સંક્રમણ...
મોરબીની નાની વાવડી આંગણવાડીમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડીમાં આજે તારીખ 8 જુલાઈના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલી આ વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ મિલેટમાંથી...
મોરબી: ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાનું પૂજન અર્ચન અને મહાઆરતી
મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા છ વર્ષથી ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ દરમિયાન...
મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ
મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે...