Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિબંધ અને વાર્તા સ્પર્ધાનું આયોજન થશે

મોરબી : હાલ મોરબીની મહિલાઓ સ્ત્રીના વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે તે માટે મોરબી ગાયનેક એસોશિએશન (MOGs) તથા IMA, મોરબીના ડૉકટરો દ્વારા ‘નિબંધ’ તથા ‘વાર્તા લેખન’ પ્રતિયોગિતાનું આયોજન...

મોરબીમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સના ખડકલા !!

મોરબી : નબળા અને ધણીધોરી વગરની પાલિકા રામભરોસે ચાલતી હોય તેવામાં ગઈકાલે ભારે પવન વચ્ચે એક મહાકાય હૉર્ડિંગ ઉડીને બાઈક ચાલક ઉપર ખાબક્યાની ઘટના બાદ મોરબીમાં પણ ગમે ત્યારે મુંબઈ...

મિશન નવભારતમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની વરણી

મોરબી: મોરબીમાં મિશન નવભારત ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા ની વરણી કરવામાં આવેલ છે, રાષ્ટ્રહિત માટે કાર્ય કરતી સંસ્થા મિશન 9 ભારતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા...

જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો

હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા...

ટંકારામાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ

હાલ ટંકારામાં યુવકે ધંધામાં તેમજ વ્યવહારિક કામ સબબ પૈસાની જરૂર પડતા અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વ્યાજ લીધા હતા અને તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ યુવક પાસેથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...