નવલખી પોર્ટે વે બ્રિજ સંચાલકના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદરે વે બ્રિજ સંચાલકના વિરોધમાં અને ખરાબ રોડના પ્રશ્ને ટ્રક ચાલકોએ બે દિવસથી હડતાલનું એલાન કર્યું છે. આ સાથે આજે પોર્ટ ઓથોરિટીને આવેદન પણ આપવામાં...
મોરબીની પીપળીયા ચોકડી નજીક 2500 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે બે પકડાયા
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રકમાં ડીઝલને બદલે સસ્તાભાવે મળતું જવલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પીપળીયા ચોકડી નજીક દરોડો પાડી શંકાસ્પદ પ્રવાહી...
મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે
મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી...
યંગ ઇન્ડિયા ગૃપના દિલિપભાઈ દલસાણીયાએ પોતાના જન્મદિનની સેવાલક્ષી ઉજવણી કરી
યંગ ઈન્ડિયા ગ્રૂપ ની પ્રણાલી અનુસાર આજરોજ મારા જન્મદિવસ જન્મદિવસ નિમિતે જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે "આપવાનો આનંદ " કાર્યક્રમ હેઠળ સરકારી શાળાના અને શ્રામજીવી વિસ્તાર ના બાળકો ને...
મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે કટકે અલગ અલગ બેંક એકાઉન્ટ માં 1.69...