Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના

ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ફાયરની...

મોરબીના શનાળા રોડ નજીક કાર ખાડામાં પલ્ટી ગઈ

(દિલીપ ચાવડા દ્વારા) મોરબી: મોરબીના શનાળા રોડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર નજીક એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી જેને ભાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી

મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ, આજના કેસનો આંકડો 3 : કુલ કેસ 27

75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું મોરબી : મોરબીમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં કબીર ટેકરી વિસ્તારના 75 વર્ષના વૃદ્ધ...

મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત

આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...

મોરબીના શંકાસ્પદ લક્ષણ ધરાવનાર મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટમાં સારવારમાં રહેલા યુવાનનું મોત થયા બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...