Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં કર્ફ્યુ ભંગ કરનાર 5 સામે ગુન્હો દાખલ થયો

મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5...

મોરબી: મહેન્દ્રનગરમાં વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

રૂ. 3,375નો વિદેશી દારૂ મળી આવ્યો મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મહેન્દ્રનગરના એક રહેણાંકમાંથી બે શખ્સોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ. 3,375નો વિદેશી...

મોરબી: ઘુંટુ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત

મોરબી: ઘુંટુ નજીક કાર અને બાઈક વચ્ચે ગઈકાલે રાત્રીના કસ્માતમાં બે યુવાનોના મોત થયાના સમાચાર મળી ચુક્યા છે પ્રાપ્ત વિગતો મુજબ મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં મોરબીની અંદર મિસ્ત્રી...

મોરબીમા ABVP દ્વારા SC, ST, OBC વર્ગના વંચિત રહી ગયેલા છાત્રોને શિષ્યવૃત્તિ અને ટેબ્લેટ...

કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું મોરબી : ગઇકાલે ABVP મોરબી દ્વારા રાજ્યની તમામ કોલેજ-યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) વર્ગના વિદ્યાર્થીઓને ન મળેલી શિષ્યવૃત્તિ અને...

મોરબીમાં ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજાયો

80થી વધુ આગેવાનો અને કાર્યકરોની કાર્યક્રમમાં ઉપસ્થિતિ : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચક ગેરહાજરી મોરબી : મોરબીમાં આજે ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 80થી વધુ કાર્યકરો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...