Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લાયન્સ ક્લબ નઝરબાગ દ્વારા મિત્રની સ્મૃતિમાં પાણીનું પરબ અર્પણ કરાયું

મોરબી: મોરબીના યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતા મિત્ર ધવલની સ્મૃતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી રેલ્વે સ્ટેશન પર વોટર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણી પરબ અર્પણ કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઓફ...

ખુશ ખબર : મોરબી જીલ્લામાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા

મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને મોરબીવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો તો મોરબી જીલ્લામાં ૪...

મોરબી જિલ્લામાં આજે 53 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ માસ સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે રવિવારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 53 લોકોના રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ...

મોરબીના પીપળી રોડ પર ઓવરલોડ ટ્રક ચાલકની બેદરકારીથી ગાય નું મૃત્યુ

(જયદેવસિંહ જાડેજા દ્વારા ) મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક નજીક એક ઓવરલોડ ટ્રક ચાલકે લાપરવાહીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા ગાય નું મૃત્યુ નીપજેલ છે. ટ્રક ચાલકને ઘટનાને પગલે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...