Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વેપારીઓ એ દુકાનો ખોલી નાખતા પોલીસની કાર્યવાહી

ચા, પાન, સ્ટેશનરી, ઇલેક્ટ્રિક દુકાન અને પરોઠા હાઉસ સંચાલકે ધંધા શરૂ કરતા પોલીસની કાર્યવાહી મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં અધકચરા લોકડાઉનને કારણે રોજે-રોજનું કમાઈ ખાતો વર્ગ હોય કે પછી કારખાનેદાર હોય કે...

મોરબીના શનાળા રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું

શહેરના શનાળા રોડ પર આવેલ સ્પામાં બહારથી મહિલાઓ બોલાવી શરીર સુખ માટેની સગવડ કરી આપી ચલાવાતું કૂટણખાનું પોલીસે ઝડપી લઈને એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે મોરબી સીટી એ ડીવીઝન...

Exclusive: મોરબીના રંગપર નજીક ગ્રીસ સીરામીકમાં સ્પે ડાયરનો કૂવો પડતા ત્રણ દબાયા: ૧ મૃત્યુ...

મોરબી: હાલ આ લખાય રહ્યું છે ત્યારે મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સીરામીકમાં સ્પે ડાયરના કુવા ખાબકતા ત્રણ વ્યક્તિઓ દબાયા હતા જે ઘટનાને પગલે અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હોવાનું જાણવા મળે...

મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ

મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...

મોરબીના વાવડી રોડ પર કોરોના પોઝિટિવ કેસ આવ્યો : કુલ કેસ થયા 59

આ સાથે જિલ્લામાં બે દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી : આજે મંગળવારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વાવડી રોડ પર એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...