Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વોલ્વો બસમાં આગની ઘટના

મોરબી : આજે બપોરે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આજે બપોરે અચાનક એક વોલ્વો બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ બસ આખી સળગી ગઈ હતી. ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસની...

પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...

મોરબીમાં ફ્લેટમાં ચાલતા જુગારધામ પર LCB ની રેડ : રૂ. 6.46 લાખની રોકડ...

કન્યા છાત્રાલય રોડ ઉપર કર્મસેતુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર સામે એલસીબીની કાર્યવાહી મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા મોટા જુગાર ઉપર એલસીબીએ દરોડો પાડીને પતા ટીંચતા 7...

શું ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું...

ગાંધીનગર: હાલ દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.  કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.  દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર...

ડોક્ટર્સ ડે સ્પેશ્યલ: મોરબીના ડો. પી. જી જોબનપુત્રા છેલ્લા 17 વર્ષથી ચલાવે છે વ્યસન...

(સ્પેશ્યલ રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: કહેવાય છે પ્રત્યેક દર્દી ડૉક્ટરમાં ભગવાન નું રૂપ જોતો હોય છે આ વાત ને ખરા અર્થમાં સાર્થક કરે છે મોરબીના એક જાણીતા તબીબ ડો. પી.જી. જોબનપુત્રા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...