Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે

મોરબી : હાલ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુંગણ યુવા ગૃપ દ્વારા...

મોરબીમાં તમામ રૂટ ઉપર સિટી બસ શરુ થઇ

મોરબી : વિગત મુજબ મોરબી નગરપાલિકા સંચાલિત સિટી બસ ફરીથી શરૂ થઈ છે. તમામ બસો શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દોડવા લાગી છે. વધુને વધુ લોકો પણ સિટી બસનો લાભ લેવા...

મિતાણા નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગની ઘટના

મોરબી : સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક વાંકાનેર – વલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે...

મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન

મોરબી: મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવેલ હતું વિગતો મુજબ પ્રધાનમંત્રી શ્રી ના આહવાન મુજબ ઠેર ઠેર સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા નોંધનીય બાબત છે કે...

જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની રેલી

મોરબી : આજે મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...