Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીમા માતાને કાંધ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવતી દીકરીઓ

મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે માતાનું અવસાન થયા બાદ તેમને સંતાનમાં દીકરો નહિ પણ આઠ દીકરીઓ હોવાથી આઠેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી અંતિમક્રિયા કરીને પુત્ર તરીકેની તમામ ફરજ...

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વોલ્વો બસમાં આગની ઘટના

મોરબી : આજે બપોરે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આજે બપોરે અચાનક એક વોલ્વો બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ બસ આખી સળગી ગઈ હતી. ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસની...

મોરબીમાં તંત્રની લાપરવાહી: ત્રાસદાયક ખુટિયાઓએ માતા-પુત્રને ઢીકે ચઢાવ્યા

મોરબી : હાલ મોરબીમાં ખુટિયાઓનો આંતક એટલો બધો વધી ગયો છે કે હવે લોકોની જિંદગી સલામત રહી નથી. આજે મોરબીના સામાંકાંઠે જિલ્લા કલેકટર કચેરી સામે સોઓરડી ચોકમાં બે ખુટિયાઓ લડતા...

મોરબીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરારીબાપુ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શ્રમદાન

મોરબી : આજે ગાંધી જયંતિના આગલા દિવસે એટલે કે આજના દિવસને વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવા દરેક લોકોને એક કલાક સુધી શ્રમદાન કરવાનું આહવન કરતા મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના...

સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ

મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...